ચરબી હટાવો ચૂર્ણ
આપનું શરીર સ્વસ્થ રહે એના માટે આપણે ઘણા બધા પ્રયોગ કરીએ છીએ. અને શરીર સ્વસ્થ રાખવા માટે એમાંથી ગંદકી કાઢવી ઘણી જરૂરી હોય છે. એના માટે અમે તમારા માટે એક ખાસ ચૂર્ણ લઈને આવ્યા છીએ. આ ચૂર્ણને દરરોજ લેવાથી શરીરના ખૂણે ખૂણામાં જામેલી બધી ગંદકી (કચરો) મળ અને પેશાબ દ્વારા નીકળી જશે. તેમજ આનાથી ફાલતુ ચરબી બળી જાય છે, ચામડીની કરચલીઓ જાતે દૂર થઇ જાય છે, અને શરીર તેજસ્વી અને ફુર્તિલુ થઇ જાય છે. આવો જાણીએ આને બનાવની અને સેવન કરવાની વિધિ. ચૂર્ણ માટે જરૂરી સામગ્રી: મેથીના દાણા 250 ગ્રામ અજમો 100 ગ્રામ કાળીજીરી 50 ગ્રામ