Posts

મધ (દર્શન ભલારા)

#મધ મળીયે દર્શન ભાલાળાને *કોરોનાથી બચવું હોય તો શુદ્ધ મધ સાથે ઓસડિયાંનું સેવન ચાલું કરી દો!: મધ સાથે તજ, મરી, સૂંઠ, અજમો, હળદર જેવા ઔષધ ઉત્તમ પરિણામ આપે છે!* *દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે કરે છે?: દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો આ યુવાન* *ડાબર, ઝંડુ, પતંજલિ જેવી કંપનીઓના મધનું સેવન કરતા હોવ તો આ લેખ એક વખત અવશ્ય વાંચી લેજો...* *ઇમ્યુનિટી માટે આપણી પાસે અગણિત ઔષધો છે, શરત એ કે તે શુદ્ધ હોવા જોઈએ!: દર્શન ભાલારાનું મધ શુદ્ધતાનાં તમામ માપદંડો પર ખરું ઉતરે છે* *-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર* કોરોના કાળમાં ઇમ્યુનિટી માટે અનેક ઔષધો ઉપલબ્ધ છે. પણ, મને કોઈ અક્સિર ઔષધ વિશે પૂછે તો હું કહું કે, મધમાં થોડી હળદર, અજમો, સૂંઠ, તજ, મરી વગેરે નાંખી ને રોજ બે વખત ચાટી જવું. મધમાં અદભુત ગુણ છે, શરીરનું ઓક્સિજન લેવલ વધારવામાં એનો જોટો જડવો મુશ્કેલ છે. અને એ મધ અત્યંત શુદ્ધ, કેમિકલ વગરનું, અનપ્રોસેસ્ડ હોય તે જરૂરી છે. બેશક, એ કોરોનાનો ઈલાજ હરગીઝ નથી. પરંતુ એ તમારા શરીરને કોરોના કે બીજા કોઈપણ વાઇરસ સામે લડવા પૂર્ણત: સજ્જ બનાવે છે. રાજકોટનાં દર્શન ભાલારા આવું જ શ્ર

ભોંયરીંગણી

#ભોંયરીંગણી (Solanum xanthocarpum) એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિનો છોડ જમીન પર ફેલાતો, બહુવર્ષાયુ છોડ હોય છે. આ છોડનાં પાંદડાં લાંબા, કાંટાયુક્ત અને લીલાં રંગના હોય છે; તેનાં પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેનાં ફળ કાચાં લીલા રંગના અને પાકી જાય ત્યારે પીળા રંગના થઇ જાય છે. આ ફળમાં બીજ હોય છે, જે નાંનાં અને ચીકણાં હોય છે #ગુણ : ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમી હૃદયરોગ, અરુચી, પાર્શ્વશુળ વગેરે મટાડે છે. > દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમી થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરીયા થયો હોય તો ભોંયરીંગણીના બીનું ચુર્ણ પાણી સાથે લેવું. >કાયમ માટે શરદી,ઉધરસ, કફ, જીર્ણ જ્વર રહેતાં હોય તેમના માટે ભોંય રીંગણીનો પંચાંગ સાથે આખો છોડ સૂકવી તેનો અધકચરો ભૂક્કો કરી લેવો. બે ચમચી આ ભૂક્કાનો ઉકાળો બનાવી સવાર-સાંજ તાજેતાજો પીવાથી શરદી, સળેખમ, દમ-શ્વાસ, સસણી- વરાધ જેવા કફના રોગો, કૃમિ તાવ, હૃદયરોગ વગેરે મટે છે. ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર - બોટાદ ચેતન ઠાકોર :- 9265404987 ફોટો બાય :- વનવાસી ક

હિંગ (ફેરુલા એસાફોટીડા)

રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈનો સ્વાદ વધારે છે તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગનાં ઉપયોગથી ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. આથી જ શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીઓમાં વઘારમાં રાઈ, જીરૂ વગેરે સ્વાદ અનુસાર પરંપરાગત રીતે વપરાય છે પરંતુ દરેક વઘારમાં હિંગનો ઉપયોગ તો કરવામાં આવે જ છે. આથી હિંગ જાણે વઘારનો પર્યાય બની ગયો હોય તેમ હિંગને ‘વઘારણી’ તરીકે પણ સંબોધવામાં આવે છે. સામાન્ય સમજ મુજબ હિંગનાં ઉપયોગથી પાચન સુધરે તથા ગેસ ન થાય તેવું માનવામાં આવે છે. સામાન્ય રીતે વઘારણી તરીકે સંબોધાતી હિંગને અંગ્રેજીમાં આસફોઈટીડા-asafoetida કહે છે. આ શબ્દ પર્સિયન અને લેટિન ભાષાનાં ‘aza’ એટલે કે ‘રસ’ અને લેટિનમાં foetidus એટલે ‘ગંધ ધરાવતું’. આમ ગંધ ધરાવતો વનસ્પતિનો રસ એવો અર્થ થાય છે. હિંગની ગંધ ખૂબ તીવ્ર હોવાનું કારણ તેમાં રહેલું ઉડનશીલ તેલ તથા ગંધક છે. આથી જ તીવ્ર વાસને કારણે તેને ‘ડેવિલ્સ ડંગ’ (શૈતાનનો મળ) તરીકે પણ સંબોધવામાં આવે છે. આ રીતે પણ ઓળખાય છે ડેવીલ્સ ડંગ (દાનવનું છાણ), સ્ટીંકીંગ ગમ (વાસ મારતો ગુંદર), એસંટ, ભગવાનોનું ભોજન, કાયમ (મલ્યાલમ

વન વગડાની વનસ્પતિ :- વિકળો

Image
ઉપયોગ : પાન કમળાના રોગથી અક્સીર દવા તરીકે વપરાય છે. છાલને વાટી એરંડી વાળા તેલ માંથામાં નાખવાથી દુ:ખાવામાં તેમજ પાનની રાખ અને ઘીનું મિશ્રણ ચામડીના ચીરા વાઢીયા ઉપર લગાડવાથી મટે છે .

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને. (જવાસો)

આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે ☘🌿🍃🍁🍂🌱🍀🌾🌴 જવાસો જવાસાનો એક થી ત્રણ ફુટ ઉચો છોડ ખેતરોમાં, વગડામાં અને ખડાઓમાં ઉગી નીકળે છે આખો છોડ પીળાશ પડતા લીલા રંગનો હોવા છતાં ઉનાળામાં લીલાછોમ હોય છે તેને ફાગણમાં ફુલ આવે છે અને ઉનાળામાં તેની શીંગો પાકે છે જવાસો મધુર, કડવો, તુરો, શીતળ, હલકો અને મળને સરકાવનાર છે તે કફ, મેદ, ભ્રમ, પીત્તવીકાર, વમન અને તાવ મટાડે છે. 👉🏽 *જવાસાનું બારીક ચુર્ણ દુધમાં લસોટી નાકમાં ટીપા પાડવાથી થોડીવારમાં જ નસકોરી બંધ થાય છે.* ભરતભાઇ કાનાબાર ના વહાટ્સએપમાંથી સાભાર 🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉🙏🏼

પીળી આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. 👉🏽 એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે. 👉🏽 આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે. 👉🏽 પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. 👉🏽 આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ

🎯રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે, રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી, ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે, વા, સાંધાની તકલીફમાં ઉત્તમ છે, ચામડીના રોગ ના થવા દે, સ્ટેમીના વધારે, શરીરના સ્નાયુનો વિકાસ કરે, તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે, રક્તકણો નો વિકાસ કરે, જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બને છે, તો ચાલો આજથી જ રાજગરાનો ઉપયોગ કરીને શરીરમાં સાચા આરોગ્યથી "રાજ" કરીએ 🎯ઉપવાસ સિવાય પણ સપ્તાહમાં 1વાર ખાઓ રાજગરો, મળશે 10 જબરદસ્ત લાભ. 🎯રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ હેલ્ધી રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે