મધ (દર્શન ભલારા)
#મધ મળીયે દર્શન ભાલાળાને *કોરોનાથી બચવું હોય તો શુદ્ધ મધ સાથે ઓસડિયાંનું સેવન ચાલું કરી દો!: મધ સાથે તજ, મરી, સૂંઠ, અજમો, હળદર જેવા ઔષધ ઉત્તમ પરિણામ આપે છે!* *દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે કરે છે?: દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો આ યુવાન* *ડાબર, ઝંડુ, પતંજલિ જેવી કંપનીઓના મધનું સેવન કરતા હોવ તો આ લેખ એક વખત અવશ્ય વાંચી લેજો...* *ઇમ્યુનિટી માટે આપણી પાસે અગણિત ઔષધો છે, શરત એ કે તે શુદ્ધ હોવા જોઈએ!: દર્શન ભાલારાનું મધ શુદ્ધતાનાં તમામ માપદંડો પર ખરું ઉતરે છે* *-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર* કોરોના કાળમાં ઇમ્યુનિટી માટે અનેક ઔષધો ઉપલબ્ધ છે. પણ, મને કોઈ અક્સિર ઔષધ વિશે પૂછે તો હું કહું કે, મધમાં થોડી હળદર, અજમો, સૂંઠ, તજ, મરી વગેરે નાંખી ને રોજ બે વખત ચાટી જવું. મધમાં અદભુત ગુણ છે, શરીરનું ઓક્સિજન લેવલ વધારવામાં એનો જોટો જડવો મુશ્કેલ છે. અને એ મધ અત્યંત શુદ્ધ, કેમિકલ વગરનું, અનપ્રોસેસ્ડ હોય તે જરૂરી છે. બેશક, એ કોરોનાનો ઈલાજ હરગીઝ નથી. પરંતુ એ તમારા શરીરને કોરોના કે બીજા કોઈપણ વાઇરસ સામે લડવા પૂર્ણત: સજ્જ બનાવે છે. રાજકોટનાં દર્શન ભાલારા આવું જ શ્ર