વન વગડાની વનસ્પતિ :- વિકળો

ઉપયોગ :
પાન કમળાના રોગથી અક્સીર દવા તરીકે વપરાય છે.

છાલને વાટી એરંડી વાળા તેલ માંથામાં નાખવાથી દુ:ખાવામાં તેમજ
પાનની રાખ અને ઘીનું મિશ્રણ ચામડીના ચીરા વાઢીયા ઉપર લગાડવાથી મટે છે .


Comments

Popular posts from this blog

ગળજીભી (ભોંય પાથરી)

કુવાડિયો છોડનો પરિચય