Posts

Showing posts from August, 2019

MADHAV FARMHOUSE ANKOLVADI (GIR)

જન્માષ્ટમી વેકેશન મા કુદરતી સૌંદર્ય માણવાની ઉત્તમ જગ્યા... વેકેશન ની મજા માણવા માટે તમારાં બજેટમાં ને કુદરતી સાનિધ્ય ગીર ની ગોદ મા Madhav farmhouse ને સંગ... *મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.......* *કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી.......* જમજીર નાં ધોધ થી એક્દમ નજીક 12 કિલોમીટર... દીવ રોડ પર આવેલુ માધવ ફાર્મહાઉસ દીવ થિ 60 કિલોમીટર... 【સગવડતા】 ■ રૂમ ■ ટેન્ટ ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ કાઠીયાવાડી થાળી ■ પ્લે એરીયા ■ પાર્કીંગ ■ બગીચો ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો ■ એડવેન્ચર પાર્ક (સ્વખર્ચે) ■ જગલ સફારી (સ્વખર્ચે, દેવડિયા પાર્ક, આંબરડી પાર્ક) ◆ AC રૂમ ફુલ પેકેજ ◆ ■ 1050 મા 1 દિવસ 1 રાત 1 મેમ્બર માટે... ■ AC રૂમ 3 બેડ બે એક્સ્ટ્રા ગાદલા ■ નાસ્તો,બપોર, સાંજ નું જમવાનું અમારાં ડાયનીગ હોલ પર ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ પ્લે એરીયા ■ બગીચો ■ પાર્કીંગ ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો બગીચો ... ◆ નો...

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ?

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે... આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે.... આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું. તેની જગ્યાએ શું ખાઈએ. જવાબ છે... ગોળ ગોળ અને ખાંડમાં ફરક ! બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે,અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી.માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી....

બાજરો

Image
એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટની રોટલી ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા, જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતા. જો કે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાની રોટલી ખુબ ભાગ્યે જ બનતી હશે. જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાની રોટલી બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરો ખાવાનું શરૂ કરી દેશો. 1. વધારે છે એનર્જી: બાજરાની રોટલી સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાની રોટલી ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત...