Posts

नाभि पर घी लगाने के फायदे

आज हम आपको रात को सोते वक़्त नाभि में गाय का देशी घी या नीम के तेल, सरसों के तेल, बादाम के तेल, नारियल या जैतून के तेल आदि की कुछ बूंदे लगाने से जो फ़ायदे होंगे उसके बारे में बताएँगे। आप अपनी त्वचा को अच्छा बनाने के लिए और अपनी दर्दो के लिए और प्रज*नन के लिए पता नहीं क्या-क्या नुस्खे अपनाते होंगे और आप कई सारी दवाओं का उपयोग भी करते होंगे लेकिन आपको आश्चर्य होगा कि पेट की नाभि पर तेल की कुछ बूंदें लगाने से आपको कितना फायदा हो सकता है क्या आप जानते है यहाँ तेल रगड़ने से जोड़ों के दर्द, घुटने का दर्द, सर्दी, जुकाम, नाक बहने और त्वचा संबंधी परेशानियों से निजात मिल सकती है। यहाँ हम आपको बतायेंगे की किस प्रकार आप अपनी नाभि इन तेलों को डाल कर दूर कर सकते हैं अपनी इन समस्याओ को जो आपके लिए मुश्किल भी नहीं हैं करना और जिसके द्वारा आपको इन चीजों से बहुत जल्दी आराम मिल जाएगा, तो चलिए जानते हैं कौन से है वो तेल जो करेंगे आपको रोग मुक्त। मनुष्य के शरीर में हर बॉडी पार्ट्स का कनेक्शन नाभि से जुड़ा हुआ होता है। नाभि में रोज चुटकी भर घी की दो बूंदे लगाना ही हमें कई बीमारियों से बचाने के लिए पर्याप्...

પક્ષીઓની એંટીંગ પ્રક્રિયા

Image
જમીન સરસા પાંખો ફેલાવીને બેઠા હોય એવી મુદ્રામાં પક્ષીઓને તમે જોયા જ હશે. સવાલ થાય કે થાકીને ભોંય પર પથરાયા હશે? આળસ મરડતાં હશે? કે રમત કરતાં હશે? જવાબ કંઇક અલગ છે. કારણ જાણીને આ નાનકડા જીવો અને કુદરતની યુક્તિઓ પ્રત્યે અહોભાવ ઉપજશે. તો જેમ પક્ષીસૃષ્ટિના જાણકારો જાણતા જ હશે તેમ આ ક્રિયાને એંટીંગ કહેવાય છે. એન્ટ એટલે કીડી. હવે એંટીંગ શું છે અને કેમ? ચાલો જાણીએ. પક્ષીઓને માત્ર માણસ જ હેરાન કરતો હોય છે એવું નથી :P :P અમુક ઝીણી જીવાતો અને પરોપજીવીઓ પક્ષીઓના પીંછા અને પાંખોમાં ભરાઈ રહીને લોહી ચૂસ્યા કરતા હોય છે, ક્યારેક બીમારી પણ નોતરે. વિચારો કે ખંજવાળ આવતી હોય ને ખંજવાળી ન શકો તો કેવી અકળામણ થાય! અને ઉપરથી મહામુલું લોહી પણ ગુમાવતું રહેવું કેમ પોષાય. તો આ સમસ્યાનો ઉપાય પક્ષીઓ કઈ રીતે કરે છે? ઉત્ક્રાંતિનું અવિરત ચક્ર દરેક જીવને ટકી રહેવાની તરકીબો શીખવાડી દેતું હોય છે. અને પક્ષીઓ તો હોય છે જ સ્માર્ટ. એ એવી જગ્યાએ જઈને પાંખો ફેલાવી જમીન પર પથરાઈ જાય છે કે જ્યાં કીડીઓની વસાહત હોય. કીડીઓને તો કોઈ છંછેડે એટલે સીધું કરડવાનું નક્કી જ હોય. કીડીઓ આ આગંતુક પક્ષીઓની પાંખો અને પીંછા પર ચડી જાય છે...

ચરબી હટાવો ચૂર્ણ

આપનું શરીર સ્વસ્થ રહે એના માટે આપણે ઘણા બધા પ્રયોગ કરીએ છીએ. અને શરીર સ્વસ્થ રાખવા માટે એમાંથી ગંદકી કાઢવી ઘણી જરૂરી હોય છે. એના માટે અમે તમારા માટે એક ખાસ ચૂર્ણ લઈને આવ્યા છીએ. આ ચૂર્ણને દરરોજ લેવાથી શરીરના ખૂણે ખૂણામાં જામેલી બધી ગંદકી (કચરો) મળ અને  પેશાબ દ્વારા નીકળી જશે. તેમજ આનાથી ફાલતુ ચરબી બળી જાય છે, ચામડીની કરચલીઓ જાતે દૂર થઇ જાય છે, અને શરીર તેજસ્વી અને ફુર્તિલુ થઇ જાય છે. આવો જાણીએ આને બનાવની અને સેવન કરવાની વિધિ. ચૂર્ણ માટે જરૂરી સામગ્રી: મેથીના દાણા 250 ગ્રામ અજમો 100 ગ્રામ કાળીજીરી 50 ગ્રામ

કુદરતે મનુષ્ય શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ

નિંદ્રાનો સમય રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવહ લીવર તરફ હોય છે. આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાયે છે, પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે. તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પોહચો પછીજ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીર ને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે. હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે. અને જો 2 વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૧ જ કલાક મળે. જ્યાં ૪ કલાક ની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવા થી વિષ મુક્તિ નું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગો નું ઘર થતું જાયે. થોડું વિચારી જુવો જયારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હોવ ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલીજ લાગશે. શરીર ને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપી ને, શરીર ની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાંજ અવરોધ ઉત્પન્ન કરો છો. બ્...

અંજનગીરી પર્વત

Image
મહારાષ્ટ્રના નાસિકથી ત્રિમ્બકેશ્વર જતા ત્રિમ્બકેશ્વર પહેલા 4 કિમિ,રસ્તા થી ડાબી સાઈડમાં સાંકડા અને કાચા રસ્તા દ્વારા 3/4 કિમિ જેટલું જતા , ટ્રેકિંગ માટેની પગદંડી ચાલુ થાય છે, જે લગભગ 3 કિમિ જેટલું સીધું ચડાણ છે, એટલે શ્વાસ ચડવા તરત ફૂલવા માંડે છે , ! વરસાદમાં પૂર્ણ સૌંદર્ય માણવા મળે છે, ટ્રેકિંગના શોખીનોને આનંદ આવી જાય અને થોડા સમયમાં અને થોડા ખર્ચમાં થાય તેવું સ્થળ છે, આવતા જતા 2/3 કલાક લાગી શકે , જગંલના કાયદા પ્રમાણે કેમેરા ના લઇ જઈ શકાય, પણ મોબાઈલ ની છૂટ છે, !!! ફોરેસ્ટના બે સિપાહી હાજર હોય છે, ! નજીકમાં ત્રિમ્બકેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ પણ મળે, પર્વત વિષે લોકવાયકા પ્રમાણે હનુમાનજી નું જન્મ સ્થાન મનાય છે , અંજનગીરી પર્વત, માં અંજનીનું સ્થાનક ગણાય છે. લેખક :- પ્રકાશ ધોરાડા

વૈધરાજની માહિતી

👍 નવલભાઇ ભાવસાર શીવજીનગર શેરી નં 2 વેરાવળ. મો. 94269 54812 32 વરસ થી વિનામુલ્યે સારવાર અને ઔષધ આપે છે. આપણી વનસ્પતિ ના જાણકાર હોય ઔષધી જાતે પણ બનાવે છે. 👍 સાઇટીકા મણકા ખસી ગયા હોય કમર માટે સારા વૈદ Sabridham thi aahwa jawana raste BADINA GAAVTHA (Dang jillo) game Hasu bhai Chorya tarat j khasi gayela manka ane gaadi besadi aape chhe..100% result.. 👍 જીવારામ બાપુ મુ.વિજપડી તા. સા. કુંડલા જી.અમરેલી દેશી દવા ના જાણકાર

મામેજવો છોડનો પરિચય

Image
Enicostema littorale મામેજવો(ઝીણકુ કરિયાતુ) તરીકે ઓળખાય. તાવ અને પેટના રોગો માટે અને પણ ડાયાબિટીસ મા પણ ફાયદાકારક છે.. કાળીજીરી, લીમડો અને મામેજવો, અનુક્રમે શિયાળા, ઉનાળા અને ચોમાસાના તાવમા અક્સીર ઊપયોગી છે. આ મામેજવામા કુદરતી સ્વરુપે ક્લોરોક્વીન ( quinine) હોય છે. જેથી કરીને શરદઋતુના મેલેરીયામા તે લેવાય છે. સાભાર :- વન વગડો ફેસબુક ગ્રુપ