Posts

મધ (દર્શન ભલારા)

#મધ મળીયે દર્શન ભાલાળાને *કોરોનાથી બચવું હોય તો શુદ્ધ મધ સાથે ઓસડિયાંનું સેવન ચાલું કરી દો!: મધ સાથે તજ, મરી, સૂંઠ, અજમો, હળદર જેવા ઔષધ ઉત્તમ પરિણામ આપે છે!* *દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે કરે છે?: દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો આ યુવાન* *ડાબર, ઝંડુ, પતંજલિ જેવી કંપનીઓના મધનું સેવન કરતા હોવ તો આ લેખ એક વખત અવશ્ય વાંચી લેજો...* *ઇમ્યુનિટી માટે આપણી પાસે અગણિત ઔષધો છે, શરત એ કે તે શુદ્ધ હોવા જોઈએ!: દર્શન ભાલારાનું મધ શુદ્ધતાનાં તમામ માપદંડો પર ખરું ઉતરે છે* *-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર* કોરોના કાળમાં ઇમ્યુનિટી માટે અનેક ઔષધો ઉપલબ્ધ છે. પણ, મને કોઈ અક્સિર ઔષધ વિશે પૂછે તો હું કહું કે, મધમાં થોડી હળદર, અજમો, સૂંઠ, તજ, મરી વગેરે નાંખી ને રોજ બે વખત ચાટી જવું. મધમાં અદભુત ગુણ છે, શરીરનું ઓક્સિજન લેવલ વધારવામાં એનો જોટો જડવો મુશ્કેલ છે. અને એ મધ અત્યંત શુદ્ધ, કેમિકલ વગરનું, અનપ્રોસેસ્ડ હોય તે જરૂરી છે. બેશક, એ કોરોનાનો ઈલાજ હરગીઝ નથી. પરંતુ એ તમારા શરીરને કોરોના કે બીજા કોઈપણ વાઇરસ સામે લડવા પૂર્ણત: સજ્જ બનાવે છે. રાજકોટનાં દર્શન ભાલારા આવું જ શ્ર...

ભોંયરીંગણી

#ભોંયરીંગણી (Solanum xanthocarpum) એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિનો છોડ જમીન પર ફેલાતો, બહુવર્ષાયુ છોડ હોય છે. આ છોડનાં પાંદડાં લાંબા, કાંટાયુક્ત અને લીલાં રંગના હોય છે; તેનાં પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેનાં ફળ કાચાં લીલા રંગના અને પાકી જાય ત્યારે પીળા રંગના થઇ જાય છે. આ ફળમાં બીજ હોય છે, જે નાંનાં અને ચીકણાં હોય છે #ગુણ : ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમી હૃદયરોગ, અરુચી, પાર્શ્વશુળ વગેરે મટાડે છે. > દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમી થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરીયા થયો હોય તો ભોંયરીંગણીના બીનું ચુર્ણ પાણી સાથે લેવું. >કાયમ માટે શરદી,ઉધરસ, કફ, જીર્ણ જ્વર રહેતાં હોય તેમના માટે ભોંય રીંગણીનો પંચાંગ સાથે આખો છોડ સૂકવી તેનો અધકચરો ભૂક્કો કરી લેવો. બે ચમચી આ ભૂક્કાનો ઉકાળો બનાવી સવાર-સાંજ તાજેતાજો પીવાથી શરદી, સળેખમ, દમ-શ્વાસ, સસણી- વરાધ જેવા કફના રોગો, કૃમિ તાવ, હૃદયરોગ વગેરે મટે છે. ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર - બોટાદ ચેતન ઠાકોર :- 9265404987 ફોટો બાય :- વનવાસી ક...

હિંગ (ફેરુલા એસાફોટીડા)

રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈનો સ્વાદ વધારે છે તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગનાં ઉપયોગથી ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. આથી જ શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીઓમાં વઘારમાં રાઈ, જીરૂ વગેરે સ્વાદ અનુસાર પરંપરાગત રીતે વપરાય છે પરંતુ દરેક વઘારમાં હિંગનો ઉપયોગ તો કરવામાં આવે જ છે. આથી હિંગ જાણે વઘારનો પર્યાય બની ગયો હોય તેમ હિંગને ‘વઘારણી’ તરીકે પણ સંબોધવામાં આવે છે. સામાન્ય સમજ મુજબ હિંગનાં ઉપયોગથી પાચન સુધરે તથા ગેસ ન થાય તેવું માનવામાં આવે છે. સામાન્ય રીતે વઘારણી તરીકે સંબોધાતી હિંગને અંગ્રેજીમાં આસફોઈટીડા-asafoetida કહે છે. આ શબ્દ પર્સિયન અને લેટિન ભાષાનાં ‘aza’ એટલે કે ‘રસ’ અને લેટિનમાં foetidus એટલે ‘ગંધ ધરાવતું’. આમ ગંધ ધરાવતો વનસ્પતિનો રસ એવો અર્થ થાય છે. હિંગની ગંધ ખૂબ તીવ્ર હોવાનું કારણ તેમાં રહેલું ઉડનશીલ તેલ તથા ગંધક છે. આથી જ તીવ્ર વાસને કારણે તેને ‘ડેવિલ્સ ડંગ’ (શૈતાનનો મળ) તરીકે પણ સંબોધવામાં આવે છે. આ રીતે પણ ઓળખાય છે ડેવીલ્સ ડંગ (દાનવનું છાણ), સ્ટીંકીંગ ગમ (વાસ મારતો ગુંદર), એસંટ, ભગવાનોનું ભોજન, કાયમ (મલ્યાલમ...

વન વગડાની વનસ્પતિ :- વિકળો

Image
ઉપયોગ : પાન કમળાના રોગથી અક્સીર દવા તરીકે વપરાય છે. છાલને વાટી એરંડી વાળા તેલ માંથામાં નાખવાથી દુ:ખાવામાં તેમજ પાનની રાખ અને ઘીનું મિશ્રણ ચામડીના ચીરા વાઢીયા ઉપર લગાડવાથી મટે છે .

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને. (જવાસો)

આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે ☘🌿🍃🍁🍂🌱🍀🌾🌴 જવાસો જવાસાનો એક થી ત્રણ ફુટ ઉચો છોડ ખેતરોમાં, વગડામાં અને ખડાઓમાં ઉગી નીકળે છે આખો છોડ પીળાશ પડતા લીલા રંગનો હોવા છતાં ઉનાળામાં લીલાછોમ હોય છે તેને ફાગણમાં ફુલ આવે છે અને ઉનાળામાં તેની શીંગો પાકે છે જવાસો મધુર, કડવો, તુરો, શીતળ, હલકો અને મળને સરકાવનાર છે તે કફ, મેદ, ભ્રમ, પીત્તવીકાર, વમન અને તાવ મટાડે છે. 👉🏽 *જવાસાનું બારીક ચુર્ણ દુધમાં લસોટી નાકમાં ટીપા પાડવાથી થોડીવારમાં જ નસકોરી બંધ થાય છે.* ભરતભાઇ કાનાબાર ના વહાટ્સએપમાંથી સાભાર 🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉🙏🏼

પીળી આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. 👉🏽 એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે. 👉🏽 આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે. 👉🏽 પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. 👉🏽 આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ

🎯રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે, રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી, ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે, વા, સાંધાની તકલીફમાં ઉત્તમ છે, ચામડીના રોગ ના થવા દે, સ્ટેમીના વધારે, શરીરના સ્નાયુનો વિકાસ કરે, તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે, રક્તકણો નો વિકાસ કરે, જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બને છે, તો ચાલો આજથી જ રાજગરાનો ઉપયોગ કરીને શરીરમાં સાચા આરોગ્યથી "રાજ" કરીએ 🎯ઉપવાસ સિવાય પણ સપ્તાહમાં 1વાર ખાઓ રાજગરો, મળશે 10 જબરદસ્ત લાભ. 🎯રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ હેલ્ધી રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે...

આયુર્વેદને સ્વીકારો સ્વસ્થ રહો

Image
મહામારીનું કામ અંદર ઘૂસી જવું વત્તા બહાર લેતા જવું આપણું ના આવો ના આવજો સાથે બારણે સાબદા થવું ફરી એકવાર ધૂળના કણથી સૂક્ષ્મ દુશ્મન ત્રાટક્યા છે. ૨૦૧૯ નોવેલ કોરોના નામના વાઇરસ ચીનથી માનવ ભક્ષણ શરૂ કરીને આગળ વધી રહ્યા છે. સમગ્ર વિશ્વ ભયભીત છે કે ભયમાં છે એવું ક્યાંક કોઈને ખરેખર લાગતું હશે. રોગનું એપિસેન્ટર ચીનનું વુહાન શહેર છે, વાસ્તવમાં વુહાનની એક સરકારી પ્રયોગશાળા છે. વાઇરસ અંગે સંશોધન કરવા જ્યારે આ અત્યાધુનિક ફેસિલિટીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં ત્યારે અમુક વિજ્ઞાનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ ફેસિલિટી ખુદ રાક્ષસી સમસ્યા સર્જી શકે છે. ચીનની નંબર વન બનવાની હઠને ધ્યાનમાં રાખીને ઘણાંએ શંકા સેવેલી કે ચીન સંશોધનના નામે કશું પણ કરી શકે છે. છતાં વુહાન ખાતેની ફેસિલિટી રંગેચંગે કામ કરતી રહી. ચીનમાં મીડિયા કેવળ સરકારના કે સામ્યવાદી પક્ષના ચોર ખીસામાં ગુપ્ત રહેતી આંગળીઓ નચાવે એમ નાચે છે તેથી આ નવીન રોગની અસરથી લઈને મૃત્યુ સુધીના સાચા સમાચાર આપણને મળે એ ખ્યાલ બિનવૈજ્ઞાનિક છે એ સ્વીકારવું રહ્યું.  વિશ્વના ઘણાં સંશોધનકારોની ધારણા અનુસાર ૨૦૧૯ નોવેલ કોરોના વાઇરસ 'ને તેના થકી થતાં રોગના મૂળમાં...

ગાડી માં બેસતા જ તમને ઉલટી આવવા લાગે છે કારણ શું ?

આપણે સમય નીકાળીને સફર પર નીકળી જવું જોઈએ. ફરવા થી આપણી જગ્યા બદલાય છે. લોકો બદલાય છે. તોર-રીતો બદલાય છે. ખાનપાન બદલાય છે. બેશક સફર મજેદાર હોય છે, પરંતુ ઘણી વખત સફર માં આપણે સહન પણ કરવું પડી જાય છે. ગાડી માં કેટલાક લોકો ને પેટ ની તકલીફ લાગે છે. મોં માં ઉબકા આવવા લાગે છે. અને તેમને ઉલટી આવી જાય છે. શાસ્ત્રો માં તેને ‘મોશન સિકનેસ’ કહેવામાં આવ્યું છે. ‘મોશન’ એટલે હલચલ. ‘સિકનેસ’ એટલે બીમારી. તો મોશન સિકનેસ થઇ- હલચલ થી થવા વાળી બીમારી. સામાન્ય રીતે આપણે ગાડી, જહાજ, હવાઈ-જહાજ માં મોશન સિકનેસ થાય છે. આંખ-કાન માં આનાકાની – ‘કોન્ફીલક્ટિંગ સિગ્નલ્સ થીયરી’ આ બધી ગરબડ થાય છે તાલમેલ માં કમી ના કારણે. કોના વચ્ચે નો તાલમેલ? આંખ અને કાન ના વચ્ચે તાલમેલ? બધું શરુ થાય છે, જ્યારે ગાડી શરુ થાય છે. થાય શું છે કે ગાડી તો ચાલી રહી હોય છે. અને આપણે પાછળ ટકીને બેસ્યા રહીએ છીએ. આપણી આંખો ને ગાડી ના અંદર નો ભાગ દેખાય છે. આંખો ને દેખાય છે કે સીટ, પાસે વાળો માણસ બધું પોતાની જગ્યા પર સ્ટેટિક છે. એટલે બહાર ના દેખો તો આંખો ને દેખાય છે કે કંઈ પણ મુવ નથી થઇ રહ્યું. જયારે આપણા કાન હલચલ સાંભળી લે છે. અને આંખ અને ...

હકા પોપટળી (ઇન્કાબેરી)

Image
વગડે વેરાયેલું,વિસરાયેલુ અને ગમે તેવી અડબાઉ જમીનમાં ઉગી નીકળતું .........સુપરફુડ....... ......ઇન્કાબેરી....... અમે તો તેને પોપટા/પોપટી કહેતા અને પાકા ફળની લીજ્જત ખુબ માણતાં. સરગવા અને હકા પોપટળીમાં B12 સૌથી વધુ મળે છે તે જ તેનો મોટો ઔષધીય ગુણ. Prized since ancient times, Inca berries are a delicious superfruit with high levels of phosphorous, vitamin A, vitamin C, vitamin B12 and protein. Inca berries also have high levels of bioflavoniods. These little golden berries are frequently enjoyed by vegans, vegetarians and others looking for a delicious and nutritious treat. Inca berries are also called physalis or the cape gooseberry. Inca berries grow on small plants. The yellow fruit of the Inca berry is surrounded by a thin, paper-like leaf. The fruit starts as green and turns to its characteristic golden color as it ages. Incaberries grow best at high altitudes. High altitudes in tropical regions of South America are the most common locations for Inca ...

MADHAV FARMHOUSE ANKOLVADI (GIR)

જન્માષ્ટમી વેકેશન મા કુદરતી સૌંદર્ય માણવાની ઉત્તમ જગ્યા... વેકેશન ની મજા માણવા માટે તમારાં બજેટમાં ને કુદરતી સાનિધ્ય ગીર ની ગોદ મા Madhav farmhouse ને સંગ... *મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.......* *કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી.......* જમજીર નાં ધોધ થી એક્દમ નજીક 12 કિલોમીટર... દીવ રોડ પર આવેલુ માધવ ફાર્મહાઉસ દીવ થિ 60 કિલોમીટર... 【સગવડતા】 ■ રૂમ ■ ટેન્ટ ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ કાઠીયાવાડી થાળી ■ પ્લે એરીયા ■ પાર્કીંગ ■ બગીચો ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો ■ એડવેન્ચર પાર્ક (સ્વખર્ચે) ■ જગલ સફારી (સ્વખર્ચે, દેવડિયા પાર્ક, આંબરડી પાર્ક) ◆ AC રૂમ ફુલ પેકેજ ◆ ■ 1050 મા 1 દિવસ 1 રાત 1 મેમ્બર માટે... ■ AC રૂમ 3 બેડ બે એક્સ્ટ્રા ગાદલા ■ નાસ્તો,બપોર, સાંજ નું જમવાનું અમારાં ડાયનીગ હોલ પર ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ પ્લે એરીયા ■ બગીચો ■ પાર્કીંગ ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો બગીચો ... ◆ નો...

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ?

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે... આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે.... આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું. તેની જગ્યાએ શું ખાઈએ. જવાબ છે... ગોળ ગોળ અને ખાંડમાં ફરક ! બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે,અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી.માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી....

બાજરો

Image
એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટની રોટલી ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા, જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતા. જો કે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાની રોટલી ખુબ ભાગ્યે જ બનતી હશે. જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાની રોટલી બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરો ખાવાનું શરૂ કરી દેશો. 1. વધારે છે એનર્જી: બાજરાની રોટલી સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાની રોટલી ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત...

ગાય નું ખીરૂં.

વૈદકીય ભાષામાં કહીએ તો **પિયુષ* દેશી ભાષામાં બળી નું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય... સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાં ને જન્મ આપે છે ત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધ નો સ્ત્રાવ કરાવે છે એને આયુર્વેદ માં પીયૂષ કહે છે ... ભાવપ્રકાશ માં દુગ્ધવર્ગ માં લખેલ છે કે, क्षीरं तत्काल सूताया घनं पीयूष मूच्यते । તરતજ વિયાયેલીનું ઘાટું દૂધ पीयूष - ખીરૂ કહેવાય છે. પીયૂષ શબ્દ ની સંસ્કૃત વ્યુત્પતિ આ પ્રમાણે છે... पीयू प्रीतौ इतिसौत्रो धातुः तस्मात् पीयूरूषन् । એટલે કે , જે તૃપ્તિ આપતું હોવાથી પ્રિતીકર છે એટલે પીયૂષ... લોકબોલીમાં જેને ખીરૂં કહેવામાં આવે છે અને અંગ્રેજી માં Colostrum કહેવાય છે... વિયાયેલ ગાય નું પ્રથમ ખીરૂં સામાન્યરીતે માનવ ઉપયોગ માં નથી લેતાં પણ બીજા - ત્રીજા દિવસ નું ખીરૂં ... સાકર મેળવી ને એને ખમણ - ઢોકળાં ની જેમ વરાળ માં બાફી ને સરસ વાનગી બનાવાય છે...જેને બળી કહે છે. તમીલ નાડું માં આ "બળી" મીઠાઇ ની દુકાને Salem નામે વેચાણ થાય છે તો, Ucrain નામ ના દેશ માં molozyvo નામે પરંપરાગત રીતે પ્રસિદ્ધ છે... એટલે ...

કોણ ક્યારે ડરે છે

કોણ ક્યારે ડરે છે (૧) જ્યારે તમે સવારના નાસ્તામાં કાંઈ ન લો ત્યારે પેટ ડરે છે. (૨) જ્યારે તમે ૨૪ કલાકમાં ૧૦ ગ્લાસ પાણી પીતા નથી ત્યારે કિડની ડરે છે. (૩) જ્યારે તમે ૧૧ વાગ્યા સુધી સૂઈ જતા નથી અને સૂર્યોદય સુધી જાગતા નથી ત્યારે પિત્તાશય ડરે છે. (૪) જ્યારે તમે ઠંડો અને પડતર ખોરાક ખાતા હો ત્યારે નાના આંતરડા ડરે છે. (૫) જ્યારે તમે વધુ તળેલો અને મસાલેદાર ખોરાક ખાવ ત્યારે મોટા આંતરડા ડરે છે. (૬) જ્યારે તમે ધુમ્રપાન, ગંદકી અને સિગારેટ અને બીડીના દૂષિત વાતાવરણમાં શ્વાસ લેતા હો ત્યારે ફેફસાં ડરે ​​છે. (૭) જ્યારે તમે ખોરાક મા જંક અને ફાસ્ટ ફૂડ ખાવ ત્યારે યકૃત ડરે છે. (૮) જ્યારે તમે વધુ મીઠું અને કોલેસ્ટ્રોલ થાય તેવું ભોજન લેતા હો ત્યારે હૃદય ડરે છે. (૯) સ્વાદ અને મુક્ત રીતે ઉપલબ્ધ હોવાથી તમે વધુ મીઠાઈ ખાવ ત્યારે સ્વાદુપિંડ ડરે છે. (૧૦) જ્યારે તમે અંધારામાં મોબાઇલ અને કમ્પ્યુટર સ્ક્રીનના પ્રકાશમાં કામ કરો ત્યારે આંખો ડરે છે. અને (૧૧) જ્યારે તમે નકારાત્મક વિચારો વિચારી શકો ત્યારે મગજ ડરશે. તમારા શરીરના ભાગોની કાળજી રાખો અને તેમને ભયભીત બનાવશો નહીં. આ બધા શરીરન...

પાણી અને મોઢાની લાળ દ્વારા વજન ઘટાડો

સલાઈવા – એટલે કે લાળ – મુખરસ – શું તમને ક્યારેય કલ્પના કરી છે ખરી કે તે કેટલી કીંમતી છે? તમારે તમારા પાણી પીવાની માત્ર આ એક આદત સુધારવાની છે અને જોતજોતામાં તમારું આખું શરીર બદલાઈ જશે. આપણામાંના ઘણાને ચોવીસે કલાક આપણા મોઢામાંથી છૂટ્ટી પડતી આ કીમતી લાળના ફાયદાઓ વિષે જાણ નહીં હોય. પણ આયુર્વેદના એક ગ્રંથ અષ્ટાંગ હૃદયસંહિતા જેને મહાન ઋષી વાગભટ દ્વારા લખવામાં આવી છે. તેમાં તેના ફાયદાઓ વિષે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આપણે પાણી પીવાની માત્ર આપણી રીત બદલીને વજન તો ઘટાડી જ શકીએ છીએ પણ તેની સાથે સાથે આપણા જે પેટને લગતા રોગો છે તેમાં પણ ધરખમ ઘટાડો લાવી શકીએ છીએ. તો ચાલો જાણીએ પાણી યોગ્ય રીતે પીવાની રીત વિષે. *પાણીને ઘૂટડે ઘૂટડે ધીમે ધીમે પીવો* આપણા પેટની તાસીર એસીડીક હોય છે કારણ કે તેમાં હાઇડ્રોક્લોરીક એસિડ હોય છે જે આપણને ખોરાક પચાવવામાં મદદ કરે છે. આપણા મોઢાની લાળમાં ક્ષાર રહેલો હોય છે અને તેનું કામ પેટમાંના એસીડને સંતુલીત કરવાનો છે. જ્યારે આપણે ઘટઘટાવીને ઝડપથી પાણી પી જઈએ છીએ ત્યારે આપણા મોઢાની લાળ તે પાણી સાથે વ્યવસ્થીત ર...

नाभि पर घी लगाने के फायदे

आज हम आपको रात को सोते वक़्त नाभि में गाय का देशी घी या नीम के तेल, सरसों के तेल, बादाम के तेल, नारियल या जैतून के तेल आदि की कुछ बूंदे लगाने से जो फ़ायदे होंगे उसके बारे में बताएँगे। आप अपनी त्वचा को अच्छा बनाने के लिए और अपनी दर्दो के लिए और प्रज*नन के लिए पता नहीं क्या-क्या नुस्खे अपनाते होंगे और आप कई सारी दवाओं का उपयोग भी करते होंगे लेकिन आपको आश्चर्य होगा कि पेट की नाभि पर तेल की कुछ बूंदें लगाने से आपको कितना फायदा हो सकता है क्या आप जानते है यहाँ तेल रगड़ने से जोड़ों के दर्द, घुटने का दर्द, सर्दी, जुकाम, नाक बहने और त्वचा संबंधी परेशानियों से निजात मिल सकती है। यहाँ हम आपको बतायेंगे की किस प्रकार आप अपनी नाभि इन तेलों को डाल कर दूर कर सकते हैं अपनी इन समस्याओ को जो आपके लिए मुश्किल भी नहीं हैं करना और जिसके द्वारा आपको इन चीजों से बहुत जल्दी आराम मिल जाएगा, तो चलिए जानते हैं कौन से है वो तेल जो करेंगे आपको रोग मुक्त। मनुष्य के शरीर में हर बॉडी पार्ट्स का कनेक्शन नाभि से जुड़ा हुआ होता है। नाभि में रोज चुटकी भर घी की दो बूंदे लगाना ही हमें कई बीमारियों से बचाने के लिए पर्याप्...

પક્ષીઓની એંટીંગ પ્રક્રિયા

Image
જમીન સરસા પાંખો ફેલાવીને બેઠા હોય એવી મુદ્રામાં પક્ષીઓને તમે જોયા જ હશે. સવાલ થાય કે થાકીને ભોંય પર પથરાયા હશે? આળસ મરડતાં હશે? કે રમત કરતાં હશે? જવાબ કંઇક અલગ છે. કારણ જાણીને આ નાનકડા જીવો અને કુદરતની યુક્તિઓ પ્રત્યે અહોભાવ ઉપજશે. તો જેમ પક્ષીસૃષ્ટિના જાણકારો જાણતા જ હશે તેમ આ ક્રિયાને એંટીંગ કહેવાય છે. એન્ટ એટલે કીડી. હવે એંટીંગ શું છે અને કેમ? ચાલો જાણીએ. પક્ષીઓને માત્ર માણસ જ હેરાન કરતો હોય છે એવું નથી :P :P અમુક ઝીણી જીવાતો અને પરોપજીવીઓ પક્ષીઓના પીંછા અને પાંખોમાં ભરાઈ રહીને લોહી ચૂસ્યા કરતા હોય છે, ક્યારેક બીમારી પણ નોતરે. વિચારો કે ખંજવાળ આવતી હોય ને ખંજવાળી ન શકો તો કેવી અકળામણ થાય! અને ઉપરથી મહામુલું લોહી પણ ગુમાવતું રહેવું કેમ પોષાય. તો આ સમસ્યાનો ઉપાય પક્ષીઓ કઈ રીતે કરે છે? ઉત્ક્રાંતિનું અવિરત ચક્ર દરેક જીવને ટકી રહેવાની તરકીબો શીખવાડી દેતું હોય છે. અને પક્ષીઓ તો હોય છે જ સ્માર્ટ. એ એવી જગ્યાએ જઈને પાંખો ફેલાવી જમીન પર પથરાઈ જાય છે કે જ્યાં કીડીઓની વસાહત હોય. કીડીઓને તો કોઈ છંછેડે એટલે સીધું કરડવાનું નક્કી જ હોય. કીડીઓ આ આગંતુક પક્ષીઓની પાંખો અને પીંછા પર ચડી જાય છે...

ચરબી હટાવો ચૂર્ણ

આપનું શરીર સ્વસ્થ રહે એના માટે આપણે ઘણા બધા પ્રયોગ કરીએ છીએ. અને શરીર સ્વસ્થ રાખવા માટે એમાંથી ગંદકી કાઢવી ઘણી જરૂરી હોય છે. એના માટે અમે તમારા માટે એક ખાસ ચૂર્ણ લઈને આવ્યા છીએ. આ ચૂર્ણને દરરોજ લેવાથી શરીરના ખૂણે ખૂણામાં જામેલી બધી ગંદકી (કચરો) મળ અને  પેશાબ દ્વારા નીકળી જશે. તેમજ આનાથી ફાલતુ ચરબી બળી જાય છે, ચામડીની કરચલીઓ જાતે દૂર થઇ જાય છે, અને શરીર તેજસ્વી અને ફુર્તિલુ થઇ જાય છે. આવો જાણીએ આને બનાવની અને સેવન કરવાની વિધિ. ચૂર્ણ માટે જરૂરી સામગ્રી: મેથીના દાણા 250 ગ્રામ અજમો 100 ગ્રામ કાળીજીરી 50 ગ્રામ

કુદરતે મનુષ્ય શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ

નિંદ્રાનો સમય રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવહ લીવર તરફ હોય છે. આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાયે છે, પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે. તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પોહચો પછીજ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીર ને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે. હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે. અને જો 2 વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો તમારા શરીર ને ૧ જ કલાક મળે. જ્યાં ૪ કલાક ની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવા થી વિષ મુક્તિ નું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગો નું ઘર થતું જાયે. થોડું વિચારી જુવો જયારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હોવ ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલીજ લાગશે. શરીર ને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપી ને, શરીર ની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાંજ અવરોધ ઉત્પન્ન કરો છો. બ્...